whatsapp banner - Copy
LIVE TVखेलदेशब्रेकिंग न्यूज़राजनीतिराज्यविश्वव्यापारशिक्षा

NTDNT ની યોજનાઓમાઈક્રોફાયનાન્સ યોજના (લધુ ધિરાણ યોજના)

Post Above Advertisment

place your add1
place your add

હેતુ

  • નાના પાયા પર ધંધો/વ્‍યવસાય શરૂ કરવા માટે લોન/સહાય આપવામાં આવે છે.

લોન મેળવવાની પાત્રતા

  • અરજદાર વિચરતી કે વિમુક્ત જાતિના હોવા જોઇએ.
  • તા.૧/૪/૨૦૧૮ થી આવકની પાત્રતામાં કુટુંબની વાર્ષિક આવકની મર્યાદા ₹. ૩ લાખ સુધીની રહેશે, જેમાં ₹. ૧.૫૦ લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા કુટુંબો માટે ધિરાણની કૂલ રકમના ઓછામાં ઓછા ૫૦ ટકા રકમ ફાળવવામાં આવશે.
  • અરજદારની ઉમર અરજીની તારીખે ઓછામાં ઓછી ર૧ વર્ષ અને, ૫૦ વર્ષથી વધુ ન હોવી જોઇએ.
  • અરજદારને તાંત્રિક અને કુશળતા ધરાવતાં ધંધા/વ્‍યવસાયના કિસ્‍સામાં અનુભવ હોવો જરૂરી છે.
  • અરજદારે લોન મેળવવા માટે યોગ્‍ય જામીન આપવાના રહેશે.

યોજનાની મુખ્ય લાક્ષણિકતાઓ

  • આ યોજનામાં લોનની મર્યાદા વધુમાં વધુ ₹. ૬૦,૦૦૦/- સુધીની છે.
  • વ્‍યાજનો દર વાર્ષિક પ % રહેશે.
  • જેમાં ૯૦% રાષ્ટ્રીય નિગમ અને ૫% રાજ્ય સરકાર, જયારે લાભાર્થીએ પ % પોતાનો લાભાર્થી ફાળો આપવાનો રહેશે.
  • આ લોનની રકમ વ્‍યાજસહિત ૪૮ સરખા માસિક હપ્‍તામાં ભરપાઇ કરવાની રહેશે.
Yogi Setu

Blue Photo Job Vacancy Instagram Post_20250121_005908_0000

Related Articles

Back to top button
Open chat
Hello
Can we help you?