
Post Above Advertisment
🕉️ શિવ મહોત્સવ 🕉️
રાવળદેવ સમાજનું પ્રથમ સ્નેહમિલન
સમગ્ર રાવળ યોગી સમાજ ટ્રસ્ટ ગુજરાત દ્વારા આયોજિત
આ પાવન અવસરે તમામ ભાઈઓ-બહેનોને હાર્દિક આમંત્રણ 🌸
📅 તારીખ: ૧૫/૦૨/૨૦૨૬ (રવિવાર)
⏰ સમય: બપોરે ૩ થી ૬
🍽️ ભોજન: સાંજે ૬ થી ૮
📍 સ્થળ: રામકથા મેદાન, સેક્ટર-૧૧, ગાંધીનગર
સંપૂર્ણ ડિજિટલ કવરેજ:
યોગી સેતુ
યોગી સેતુ એક વિશ્વસનીય ડિજિટલ પોર્ટલ છે —
મેટ્રોમોનિયલ, વ્યવસાયિક માહિતી
અને સમાજના કુટુંબોની સંપૂર્ણ વિગતો અહીં ઉપલબ્ધ છે.
આવનાર દરેકને વિનંતી 🙏
યોગી સેતુ ડિજિટલ પોર્ટલમાં આપનો મંતવ્ય જરૂર આપશો.






