
Post Above Advertisment
પાટણમાં શ્રી નવપરગણા રાવળ સમાજ વિકાસ મંડળના નેજા હેઠળ સિદ્ધપુરના લુખાસણ ગામે રાવળ સમાજની મહિલા કેસરબેન હત્યાના હત્યારા પકડી કડકમાં કડક સજા કરવાની માંગ સાથે આજે ગુજરાત ના રાવળ સમાજના ભાઈઓ બહેનો સિંધવાઈ માતાજી મંદિર ખાતે એકત્રિત થઈ રેલી કાઢી પાટણ કલેકટર અને જિલ્લા પોલીસવાળા ને આવેદન આપી હત્યાના આરોપી ઝડપી કડકમાં કડક સજા કરવાની માગ કરી હતી.
રાળવ સમાજ દ્વારા કલેક્ટરને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે તારીખ 20 -7 -2024 ને રોજ સિદ્ધપુર તાલુકાના લુખાસણ ગામે દર શનિવારે હનુમાનજીના મંદિરના પ્રાગણમાં નવપરા રાવળ સમાજ સમાજની દીકરી નામે સ્વ. કેસરબેન વશરામભાઈ શ્રીફળ તેમજ અગરબત્તીનું વેચાણ કરી તેમના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. જેમને શનિવારે સાંજે તેમના દીકરાને ફોન
સમી તાલુકો